એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનની પૂંછડીનો કાટમાળ ટ્રકમાં લઈ જતી વખતે એસીબી કચેરી નજીક ઝાડમાં ફસાઈ જતાં શાહીબાગ ડફનાળાથી હનુમાન કેમ્પ સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો, જેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.