AI પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશેઃ નાયડુ

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

અમદાવાદઃ રાજકોટ આવેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે કહ્યું હતું કે, એર ઇન્ડિયાના પ્લેનક્રેશનો તપાસ અહેવાલ ટૂંક સમયમાં જાહેર કરાશે. મંત્રી નાયડુએ રાજકોટ એરપોર્ટ પરથી દેશભરનાં 57 એરપોર્ટ માટે વિવિધ જનસુવિધાનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું.


comments powered by Disqus