અનન્યા પાંડે દ્વારકાધીશનાં શરણે

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને આસ્થાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું, જ્યારે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે પહોંચી કાળિયા ઠાકોરનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.


comments powered by Disqus