અમરનાથ યાત્રાએ જામનગરના ભાવિકનું હાર્ટફેલથી મોત

Wednesday 08th July 2026 06:51 EDT
 

જામનગરઃ બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો. પ્રવીણભાઈ પરમાર 30 જૂન બાલતાલથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા.


comments powered by Disqus