હર ઘર તિરંગાઃ ગાંધીનગર તિરંગામય બન્યું

Wednesday 12th August 2026 06:16 EDT
 
 

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં તિરંગાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી-મેયર સહિતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયાં હતાં. ભારત માતાના જયઘોષ અને હજારો તિરંગા એકસાથે લહેરાતાં ગાંધીનગર તિરંગામય બન્યું હતું.


comments powered by Disqus