બેલેવિલેમાં બીએપીએસ મંદિરે યોજાયો પ્રસાદ પ્રવેશ સમારોહ

Wednesday 15th April 2026 08:20 EDT
 
 

કેનેડાના ઓન્ટારિયોમાં બેલેવિલે ખાતે આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચમી  એપ્રિલે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રસાદ પ્રવેશ સમારોહ રંગેચંગે યોજાયો હતો. નવા સંકુલમાં પ્રથમ વખત પ્રવેશ વેળા આ પ્રસંગ ઉજવાતો હોય છે. ઉલ્લેખનીય છે કે પ.પૂ. મહંત સ્વામી મહારાજ 1988માં બેલેવિલેની મુલાકાતે આવી ચૂક્યા છે. 


comments powered by Disqus