નવી દિલ્હીમાં 16મા ‘સાંસદ રત્ન એવોર્ડ્સ-2026’નું આયોજન કરાયું હતું. 18મી લોકસભા (વર્ષ 2025-26) દરમિયાન સંસદમાં શાનદાર કામગીરી, પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી બદલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

