ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી

Wednesday 22nd April 2026 06:09 EDT
 
 

સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ફરી એકવાર ભારે અફરાતફરી સર્જાઈ. 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેનની સુવિધા હોવાથી કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. છેલ્લા 6થી 24 કલાકથી  ટિકિટની લાઇનોથી મુસાફરો સહનશક્તિ ગુમાવી બેઠા હતા અને ટ્રેન આવતાં જ મુસાફરો પ્લેટફોર્મ પર લગાવાયેલા બેરિકેડ્સ કૂદી આગળ વધવા લાગ્યા હતા. 


comments powered by Disqus