21 ગાયો માટે રાત્રે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા

Tuesday 21st July 2026 14:09 EDT
 
 

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથનાં દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોનાં ધણ સાથે દ્વારકાધીશનાં દર્શને પગપાળા પહોંચ્યો. આ નિમિત્તે નિયત સમય બાદ પણ મંદિરને ગૌમાતા માટે ખોલાયા હતા.


comments powered by Disqus