ડાકોર રણછોડરાય, પીપળાવ આશાપુરી મંદિરનાં ભોજનાલય બંધ

Wednesday 25th March 2026 06:06 EDT
 

અમદાવાદઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતનાં સુપ્રસિદ્ધ શ્રદ્ધાધામો સુધી પહોંચી છે. યુદ્ધને કારણે સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતને પગલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિરની ભોજન પ્રસાદી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે.


comments powered by Disqus