વડનગરની રિક્ષાઓ હવે અનંત અનાદિ વડનગરથી ઓળખાશે

Wednesday 26th August 2026 06:08 EDT
 
 

હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત વડનગરની ઓટો રિક્ષાઓને અનંત અનાદિ વડનગરની થીમ પર શણગારી ઐતિહાસિક લૂક આપવાની કામગીરી હાથ ધરાઈ છે. આગામી સમયમાં શહેરમાં અલગ જ પ્રકારની રિક્ષા દોડતી જોવા મળશે, જે પ્રવાસીઓ તેમજ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.


comments powered by Disqus