Advanced search


Modi vision

Modi vision

1435944159856

1435944159856

150213194322-jimmy-carter-womens-rights-orig-nws-mg-00014623-large-169

150213194322-jimmy-carter-womens-rights-orig-nws-mg-00014623-large-169

Dr Kirit Solanki

Dr Kirit Solanki

શ્રાવણ માસઃ અજર-અમર-અવિનાશીની...

શિવજી આશુતોષ છે કેમ કે તે તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર પણ નીકળ્યું ત્યારે તે પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું એમણે રક્ષણ કર્યું હતું. સૃષ્ટિના સર્જક-પાલક અને સંહારક દેવાધિદેવ મહાદેવ ત્રિલોકના નાથ એવા શિવજી દયા અને કરુણાના દાની છે. પોતાના ભક્તો ઉપર શીઘ્ર પ્રસન્ન થઈ કૃતાર્થતાથી બધાં જ દુઃખ દૂર કરનાર છે. શિવજી આપણને પરમ શિવતત્ત્વ સુધી પણ લઈ જાય છે.

Lord Shiva

Lord Shiva