Advanced search


The BT has hired 1,000 people and pledged to handle 80 per cent of all calls in Britain by the end of next year and eventually stop using Indian centres altogether.

Lord Loomba participates in HoL debate...

In a House of Lords debate regarding the forthcoming summit to adopt the sustainable development goals, Lord Loomba CBE said that the UN should include widows and their children in the indicators which follow the adoption of the sustainable development goals.

૨૦૧૫ દિવાલી ઓન ટ્રફાલ્ગર સ્ક્

લંડનઃ ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગે ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બરે મેટ્રોપોલીટન પોલીસ સર્વિસના વડા મથક ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ખાતે ૨૦૧૫ દિવાલી ઓન ટ્રફાલ્ગર સ્ક્વેરનું લોન્ચિંગ કરાયું હતું. દિવાલી ઈન લંડન કમિટી વતી લોન્ચિંગ કાર્યક્રમના હોસ્ટનું બહુમાન મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશનને મળ્યું હતું. રંગીન દીપપ્રકાશથી ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ઝળહળી ઉઠ્યું હતું.

પતિઃ લગ્ન પહેલાં તો તું બહુ ઉપવાસ કરતી, હવે કેમ બંધ કરી દીધા.
પત્નીઃ બહુ તો કંઈ નહોતી કરતી, માત્ર ૧૬ સોમવાર કરતી.
પતિઃ હા તો એ કેમ બંધ કરી દીધા.
પત્નીઃ તમારી સાથે મારાં લગ્ન થઈ ગયાં એટલે હવે ઉપવાસ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો.

એશિયન બાળાઓનાં યૌનશોષણ કેસમા

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બાળ યૌનશોષણખોર જમાલ મુહમ્મદ રહીમ ઉલ નાસીરને અપાયેલી સાત વર્ષની સખત સજાને લંડનની ક્રિમિનલ અપીલ કોર્ટના જસ્ટિસ વોકરે યોગ્ય ગણાવી હતી. વ્હાઈટ યૌનશોષણ પીડિતોની સરખામણીએ એશિયન પીડિતોને વધુ સહન કરવું પડતું હોવાથી લાંબી સજા યોગ્ય જ ગણાય તેમ કહેતા જસ્ટિસે લીડ્ઝ ક્રાઉન કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. નાસિરે ૧૩ વર્ષથી નાની વયની બે એશિયન બાળાઓનું યૌનશોષણ કર્યું હતું.

42 killed in terror attack on Pak air base...

At least 42 people, including 13 militants were killed, in an attack launched by heavily armed terrorists in military uniforms on a Pakistan Air Force Base and a mosque located inside the premises.

Russia assures India of support on UNSC permanent seat bid...

Days after refusing to contribute to the text for negotiations on reforms which would thwart India's bid for a permanent membership in the UN Security Council, Russia has stepped up and assured its support to the Asian country.

ભારતને દેવકીમા અને બ્રિટનને ય

લંડનઃ મા ચેરિટી ટ્રસ્ટ અને પરમ શક્તિપીઠ યુકેના આમંત્રણથી સાધ્વી ઋતંભરાજીએ પોતાના વ્યક્તિત્વ અને તત્વજ્ઞાનના પ્રતીકરૂપ ઊર્જા અને કરુણા સાથે બ્રિટિશ સાંસદો, કોમ્યુનિટીઓ, ઉપાસકમંડળના સભ્યો અને મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ૯થી ૧૫ સપ્ટેમ્બર સુધી લંડનની મુલાકાત લીધી હતી. પાંચ દિવસ સુધી ઈસ્ટ લંડનના લેટનમાં નાગરેચા હોલમાં આયોજિત શ્રેણીબદ્ધ ઉપદેશોમાં અનુયાયીઓ તેમ જ સંસ્થાઓ અને કોમ્યુનિટીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતને દેવકીમા અને બ્રિટનને યશોદામા ગણાવી લોકોને બ્રિટન પ્રત્યે વફાદારી અને ભારત પ્રત્યે પૂજ્યભાવ રાખવાની શીખામણ આપી હતી.