Advanced search


The Strand Continental Hotel at 143 Strand is facing severe business loss after a major building work outside their premises, in the adjacent Strand Bridge House, has affected them, blocking the hotel's view and causing loud banging noise, shaking the whole building.

અમેરિકાના બે શહેરોમાં ઉજવાશે...

પીઢ અભિનેતા અનુપમ ખેરે વૈશ્વિક કક્ષાએ ફિલ્મ તથા કળા ક્ષેત્રે આપેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકામાં અનોખું સન્માન મળ્યું છે.

ગુજરાતના પાટીદારો પર બનેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મીટ ધ પટેલ્સ’ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ બે ભાઈ-બહેન રવિ પટેલ અને ગીતા પટેલે પોતાના જ પરિવાર પર બનાવી છે. આ પ્રથમ એવી ઘટના છે કે ભારતીય મૂળની ડોક્યુમેન્ટરી અમેરિકાભરમાં જોવા મળશે.

PICTURE 4

PICTURE 4

PICTURE 7

PICTURE 7

Solomon Akhtar: Talking Tech...

It seems a little sterile to say that Akhtar is a product of his time, but in this case it is a real testament to his productivity. Founder and Creator of social media agency ‘Instabear’, and one of a handful of semi-finalists on reality show ‘The Apprentice’ for 2014, he crests the latest waves of the digital revolution where the rest of us are, let’s face it, just paddling. His company’s innovative services include the use of  ‘Social Media screens’ and instant photo-booth style print-outs at launch events ‘to blur the gap between social media and physical experiences’, and liven up the atmosphere by, well, living it up. Colourful and fresh, 24 year-old Akhtar has not just earned credibility in the business world, but in the adoring eyes of the public:

46-year-old Islamic faith “healer”, Zakariyya Islam, was stabbed to death at Ruqya Therapy Centre's base, a spiritual centre in Whitechapel, East London, on Monday 14th September 2015. It is said that he was killed for treating black magic and demonic possession. The attack took place at 6:30pm.

healer

healer

Zakariyya Islam murdered in Whitechapel

અનામતમાં ‘સબ સલામત’ નથી, નવા મ

પાટીદાર અનામત આંદોલનમાંથી ફંટાયેલી મહત્ત્વની વાત તો પોલીસે આચરેલા જુલમની છે. દરેક આંદોલન વખતે આવી ફરિયાદોનો ખડકલો થાય છે. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે અમદાવાદના ભદ્રમાં આવેલા કોંગ્રેસ-ભવન સામે એકઠા થયેલા ટોળાંનો સવાલ એટલો જ હતો કે અમારાં મહાગુજરાતનું શું થયું? દ્વિભાષી રાજ્ય કેમ ઠોકી બેસાડ્યું?

3 caption

3 caption