Advanced search


બેંગલોરની એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા ૫૧ વર્ષીય આ મૌલાના અંજર શાહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા. તેવું એન્ટિટેરેરિસ્ટ બ્યુરોની તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું છે. મૌલાનાએ એટીએસ સામે કબૂલ્યુ છે કે, તેણે મોડાસા ખાતે સભાઓ કરી હતી અને મોડાસાની મસ્જિદમાં યુવાનોને ભેગા કરી ધર્મના નામે અલ-કાયદા તથા જેહાદી ભાષણ આપ્યું હતું.

ગાંધીધામ ડેના કાર્નિવલમાં દે

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના ૬૮મા સ્થાપના દિન ગાંધીધામ ડેની નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મેરેથોન દોડ, કાર્નિવલ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજન આ ઉજવણીમાં સામેલ હતાં. કાર્નિવલ દરમ્યાન ગાંધીધામના માર્ગો પર લઘુ ભારતનો માહોલ સર્જાયો હતો. 

સમગ્ર દેશમાં કુટિર ઉદ્યોગ નીત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કુટિર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન પ્રધાન તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને કુટિર ઉદ્યોગ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગમાં શું નવું કરી શકાય? તેની ચર્ચા કરવામાં આવી હતી. ગામડાંના કારીગરોને વધુ રોજગારી મળે તે માટે પ્રધાને ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓ પાસેથી સૂચનો માંગ્યા હતા. બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કુટિર ઉદ્યોગની નીતિ બનાવનારા ગુજરાત પ્રથમ સ્ટેટ છે. તેમણે કહ્યું હતું કે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુટિર ઉદ્યોગ વિક્સે એ આ નીતિનો ધ્યેય છે.

ભુજનો યુવાન વિશ્વબેંકમાં ઓપર

વિશ્વબેંકની એક ટીમે પશ્ચિમ બંગાળથી કચ્છ સુધીના દરિયાકાંઠાના ભારતીય રાજ્યોનો વીતેલા એક માસમાં એક બસ મારફતે વાવાઝોડાની સામે લડવાની તૈયારીના ભાગરૂપે પ્રવાસ કર્યો. આ ટીમ કચ્છ પહોંચી ત્યારે તેમાંના એક સદસ્ય વર્લ્ડ બેંકના ડિઝાસ્ટર વિભાગના ઓપરેશન મેનેજર હેમાંગ કારેલિયાની ખુશીનો પાર નહોતો.

વ્રજવાણીમાં દાતાઓ દ્વારા ૨૨ ર

તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના દાતા કેતન આહિરે ૨૨ નવા અદ્યતન રૂમો બાંધવા માટે દ્વારા રૂ. ૬૦ લાખનું દાન આપ્યું છે. 

Five people, including a family of four, were killed and 15 others were injured when 25 vehicles clashed with each other on the Delhi-Ambala National Highway-1 in Karnal district recently.

Women's entry in temple: SC raps Kerala govt stand...

 The Supreme Court has asked Kerala government and the Travancore Devaswom Board whether according to them, spirituality is the exclusive domain of men and are women incapable of attaining the spiritual self.

A week after CM Jayalalithaa claimed a man in Tamil Nadu was killed by a meteorite, a lab in Trichy has concluded that the samples recovered from the site are meteorite fragments.