Advanced search


Letter to the Editor

(ગત અંકથી ચાલુ.....) જુલાઇ
• પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ. કે. નારાયણ અને નાગાલેન્ડના રાજ્યપાલ અશ્વિનીકુમારે રાજીનામું આપ્યું
• શ્રી હરિકોટા ખાતેથી PSLV-C-23નું સફળ પરીક્ષણ
• સાત વર્ષના અંતે એર ઇન્ડિયાનું સ્ટાર એલાયન્સ ગ્રૂપમાં જોડાણ
• બ્રિટિશ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને વિદેશ પ્રધાન વિલિયમ હેગ દિલ્હીમાં, બંને દેશો વચ્ચે સહયોગ મજબૂત બનાવવા નિર્ધાર

જાન્યુઆરી
• ગુજરાતી દાનવીર ડો. દીપચંદ ગારડી (૯૮)નું મુંબઇમાં અવસાન
• તિસ્તા સેતલવાડ વિરુદ્ધ રમખાણ પીડિતોનું ભંડોળ ઓળવવાની ફરિયાદ
• નવસારીની બેન્કમાં અમેરિકાવાસીના એકાઉન્ટમાંથી રૂ. ૧.૧૩ કરોડની ઉચાપત

graphics1

graphics1

graphics1

નવી દિલ્હીઃ ભારતીયો દ્વારા સંશોધિત વર્ષો જૂના યોગાસનથી હૃદયરોગને નિવારવા માટે ચાલવા કે અન્ય કસરત જેટલો જ ફાયદો થાય છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યું છે.

Niti Aayog replaces India's Planning Commission...

The Modi government has replaced the 65-year-old Planning Commission, a leftover from the Socialist era, with a Niti Aayog or National Institution for Transforming India, marking a major shift in policy- making by involving states