Advanced search


graphics1

graphics1

graphics1

સ્વ. આહીર કડવીબહેન ગોવાભાઈ સોલંકી જન્મઃ ૫-૧૧-૧૯૦૪ • અવસાનઃ ૨૪-૦૧-૨૦૦૬ (ઉંમર - ૧૦૨ વર્ષ)

વડીલો સહિત સહુ વાચકમિત્રો, આ ઘડીએ જો અમારા અંબાલાલકાકા જીવતા હોય તો લેખનું શિર્ષક વાંચીને તરત જ તાડુક્યા હોતઃ અલ્યા ડોબા, તારું જનમસ્થાન મહીકાંઠે વસેલો ચરોતર વિસ્તાર છે... તું   સૌરાષ્ટ્રની ક્યાં માંડે છે? 

અમિતાભે કરી કેજરીવાલની પ્રશંસા

અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થનારાઓમાં અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. બચ્ચને ઊખાણા સાથે ટ્વિટર પર તેમના વખાણ કરીને લખ્યું છે ‘મિલેનિયમનું ૧૫મું વર્ષ, ૨૧માં સદીના ૧૫મું વર્ષ, ૨૦૧૧ના દશકમાં ૫મું વર્ષ, હેપ્પી ૨૦૧૫ એક આઇઆરએસ અધિકારીનું શાનદાર યોગદાન છે.’

In an all out effort to reach out to the Christians and other minority communities, Indian Prime Minister Narendra Modi has assured that his government won't allow any group to incite hatred.