Advanced search


નવસારીઃ દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે.

Phone use may lead to brain cancer...

The longer someone talks over the phone - in terms of hours and years - the more likely is he/she to develop glioma, a deadly form of brain cancer, says a new study.

વડોદરાઃ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતિના વર્ષની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ગત સપ્તાહે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. જેમાં નહેરુની રાજકીય પ્રતિભા, નીતિઓનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતાં જાણીતા પોલિટીકલ ફિલોસોફર તથા એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકે અત્યાર સુધીની કાર્યપદ્ધતિ કેટલાક મુદ્દામાં નહેરુની કામગીરી સાથે સમાન ગણાવી હતી.

graphics1

graphics1

graphics1

આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી વખત ચૂંટણીના ફોર્મ નહીં ભરી આડકતરી રીતે બહિષ્કાર કર્યો છે. કંથારીયાથી વર્ષ ૨૦૧૧માં સરકારે નિયમ મુજબ રણછોડપુરાને અલગ ગામનો દરજ્જો આપીને ગામના ૮૫૧ મતદારોની મતદાર યાદી પણ અલગ બનાવી હતી. વર્ષ ૨૦૧૨માં ગ્રામ પંચાયતના સાત વોર્ડની રચના કરી પંચાયતની ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ રાજકીય કાવાદાવા શરૂ થતાં વર્ષ ૨૦૧૨માં એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પછી અલગ ગામનો મુદ્દો હાઇ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ હાઇ કોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. બાદમાં વર્ષ ૨૦૧૩માં ફરીથી ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ ગ્રામજનોએ એક પણ ઉમેદવારી પત્ર નહીં ભરતાં ચૂંટણી યોજાઈ ન હતી. હવે ૮ ફેબ્રુઆરીએ રણછોડપુરા સહિત જિલ્લાના ૪૮ ગામોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની છે ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી રણછોડપુરા ગ્રામ પંચાયત માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં ભારે ચકચાર મચી છે.

graphics1

graphics1

graphics1

આગામી ચૂંટણીની ચાવી માઈગ્રન્

લંડનઃ યુકેની બહાર જન્મેલા લોકો વિક્રમી સંખ્યામાં મે-૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં મત આપી શકશે અને ઘણા ચાવીરૂપ મતક્ષેત્રોમાં સત્તાની સમતુલા પોતાના હસ્તક રાખશે, તેમ માઈગ્રન્ટ્સ વોટનું સઘન વિશ્લેષણ જણાવે છે. આશરે ૪૦ લાખ મતદારો, ઈંગ્લેન્ડ અને વેલ્સના સમગ્ર મતક્ષેત્રોમાં ૧૦માંથી એક મતદાર દરિયાપાર જન્મેલો હશે. બે બેઠકોમાં તો ૫૦ ટકાથી વધુ મતદાર વિદેશમાં જન્મેલા હશે અને તેના વિજેતાનો નિર્ણય સૌપ્રથમ વખત આ મતદારોના હાથમાં હશે.

graphics1

graphics1

graphics1