
યાત્રાધામ અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને બાઇક પર લિફ્ટ આપવાના બહાને છાપરી નજીક ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચરવામાં આવ્યો.

યાત્રાધામ અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને બાઇક પર લિફ્ટ આપવાના બહાને છાપરી નજીક ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચરવામાં આવ્યો.

ગુજરાતની ઓળખસમા ગિરનારની પરિક્રમા કરવાનું અનેરું મહત્ત્વ છે. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર 33 કરોડ દેવતાઓનો વાસ છે. ભક્તો ગિરનાર પર્વતની પરિક્રમા કરીને...

વિશ્વમાં આશરે 537 મિલિયન વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને તેમાંથી 98 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં મુખ્ય કારણ ઈન્સ્યુલિન સેન્સિટિવિટી...

જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવામાં આવે છે. આ ગતિવિધિનો વિરોધ કરતાં સાગરખેડુ ખારવા સમાજ દ્વારા વેપારી અને સોનીબજારમાં...

સૌરાષ્ટ્રભરમાં પૂજ્ય જલારામબાપાની 225મી જન્મજયંતીની ભાવભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી. વીરપુરમાં બાપાના દર્શનાર્થે દેશ-વિદેશથી ભાવિકો ઊમટ્યા હતા. 225મી જન્મજયંતી...

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટમાં 5 હજાર પાનાંના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે. કેસમાં અત્યાર સુધી રજૂ કરવામાં આવેલી હકીકત મુજબ આરોપી ધવલ...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) દ્વારા 10 નવેમ્બરે જોશપૂર્ણ અને યાદગાર દિવાળી સ્નેહમિલન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર...

ઉમરેઠમાં રામતળાવ પાસેથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એક માનસિક દિવ્યાંગ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું...

સયાજી લાયબ્રેરી ખાતે સ્વ. રતન તાતાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ઉપપ્રમુખ કેરસી દેબુએ કહ્યું કે, વિશ્વકક્ષાનું...

મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહથી 6 સોનાના હાર અને 2 મુગટ સહિત ઘરેણાંની ચોરી કરનારો ચોર સુરતના ઝંખવાવથી ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી રૂ. 78 લાખનાં ઘરેણાં...