નૈવાશા હિન્દુ ટેમ્પલમાં અધિક માસની ઉજવણી દરમિયાન શનિવાર 23 મે 2026ના રોજ હનુમાન ચાલીસા અને ભજન-કીર્તનની સાથે ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે નૈવાશા હનુમાન મંદિર 100 વર્ષથી વધુ પુરાણું મંદિર છે.