
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર...
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...
હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા...

નકુરુઃ નકુરુ લોહાણા મહાજન દ્વારા 4 સપ્ટેમ્બર 2026ના રોજ નકુરુના રઘુવંશ હોલ ખાતે આનંદ અને ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની 27મી વર્ષગાંઠ-પાટોત્સવની ઉજવણી 30 ઓગસ્ટ 2026ના રોજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિરના...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને દેશની 47 કાઉન્ટીના ગવર્નર્સ વચ્ચે 23 જુલાઈ 2026થી ચાલી રહેલી નર્સીસની રાષ્ટ્રવ્યાપી હડતાળનો ઉકેલ લાવવા 7 સપ્ટેમ્બર...

કેન્યામાં બધા એરપોર્ટ્સ પર કામકાજ હવે સામાન્ય થઈ ગયું છે. ઉડ્ડયનોમાં વિલંબ, કેન્સલેશન્સ અને રઝળી પડેલા મુસાફરોની સ્થિતિના બે દિવસ પછી થયેલા સમાધાન થકી...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઉત્તર કિન્હાસાના લિંગવાલાની ઈમારત ખાતે 4 સપ્ટેમ્બર, શુક્રવારની રાત્રે એક વેડિંગ પાર્ટીમાં ભારે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછાં 22 લોકો જીવતા ભૂંજાયા હતા અને સંખ્યાબંધ લોકોને દાઝી જવાથી ઈજા પહોંચી હતી. મૃત્યુઆંક વધવાની...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં 100 વર્ષથી કારોબાર કરતી તાતા ગ્રૂપની અગ્રણી પેટા કંપની તાતા કેમિકલ્સને કામકાજ બંધ કરવા આદેશ આપ્યો છે. પ્રેસિડેન્ટ...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં દેખાતા પોસ્ટરોમાં બે જ વ્યક્તિ વધુ જોવા મળે છે. એક તો 40 વર્ષ અગાઉ સિવિલ વોર પછી સત્તા હાંસલ કરનારા 81 વર્ષના વયોવૃદ્ધ પ્રેસિડેન્ટ...

નકુરુ લોહાણા મહાજનના સભ્યોએ સાથે મળીને પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિભાવપૂર્વક અભિષેક કાર્યક્રમને ઉજવ્યો હતો. ભક્તજનો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંપૂર્ણ...