અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી દાંડીકૂચ

Saturday 14th March 2020 06:45 EDT
 
 

અમદાવાદઃ વર્ષ ૧૯૩૦ની ૧૨ માર્ચે અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી દાંડીકૂચ રવાના થઈ હતી. જે માર્ગ પરથી દાંડીયાત્રાને પસાર થયે ૯૦ વર્ષ વીતી ગયાં તે ઐતિહાસિક કૂચની યાદમાં ૧૨મી માર્ચે ગાંધી આશ્રમથી ગાંધી સંદેશયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સહિતના મહાનુભાવો અને અન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં લોકોએ તિરંગા સાથે ગાંધીસંદેશને રજૂ કર્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter