અમદાવાદઃ સતત ૧૩ દિવસની રાત્રિ મહેફિલો બે રવિવારની સવારની સભા સાથે કુલ ૪૩ બેઠકમાં વિશ્વ પ્રસિદ્ધ ખ્યાતિ પ્રાપ્ત પ્રસ્તુતિ થનાર છે. આ વખતે સમારંભમાંનો પ્રારંભ શહેનાઈથી નહીં પરંતુ ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે વૈષ્ણવજન અને ગુરુ બિન કૌન બતાયેં માર્ગ ભજનથી થયો હતો. ગ્વાલિયર ઘરનાના પંડિત વિદ્યાધર વ્યાસે રાગ શ્રી આધારિત સંગીત રજૂ કર્યું હતું.

