જયારે વણઝારાને હજુ જેલમાં બે-ત્રણ દિવસ રહેવુ પડશે. સીબીઆઈના ખાસ જજ કે.આર. ઉપાધ્યાયે આઈપીએસ પી.પી. પાંડેને ૫૦-૫૦ હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા ઠરાવ્યુ છે, દર ગુરુવારે કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.પાસપોર્ટ એક સપ્તાહમાં જમા કરવાનો અને કોર્ટના પરવાનગી વગર દેશ છોડવો નહીં.જયારે વણઝારાની જામીન અરજી કોર્ટે બપોરના મંજૂર કરી હતી.જેમાં બે લાખના બોન્ડ આપવાના રહેશે.જામીન પર મુકત થયા બાદ મુંબઈમાં રહેવાનું રહેશે. દર શનિવારે અમદાવાદની કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.