ઈશરત એન્કાઉન્ટર કેસમાં વણઝારા, પાન્ડેને શરતી જામીન

Friday 06th February 2015 11:07 EST
 
ડી. જી. વણઝારા અને પી.પી.પાન્ડે
 

જયારે વણઝારાને હજુ જેલમાં બે-ત્રણ દિવસ રહેવુ પડશે. સીબીઆઈના ખાસ જજ કે.આર. ઉપાધ્યાયે આઈપીએસ પી.પી. પાંડેને ૫૦-૫૦ હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા ઠરાવ્યુ છે, દર ગુરુવારે કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.પાસપોર્ટ એક સપ્તાહમાં જમા કરવાનો અને કોર્ટના પરવાનગી વગર દેશ છોડવો નહીં.જયારે વણઝારાની જામીન અરજી કોર્ટે બપોરના મંજૂર કરી હતી.જેમાં બે લાખના બોન્ડ આપવાના રહેશે.જામીન પર મુકત થયા બાદ મુંબઈમાં રહેવાનું રહેશે. દર શનિવારે અમદાવાદની કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter