એઓયુ આવ્યા બાદ નર્મદા મોડલ જિલ્લો બનશે

Wednesday 18th September 2019 07:12 EDT
 

રાજપીપળાઃ કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાકઘર ખાતે તાજેતરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. ડો. એસ. જયશંકરે રાજપીળામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સમારંભમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે મને ખુશી છે કે વિદેશ પ્રધાન બન્યા પછી સૌ પ્રથમ વાર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પાસપોર્ટ ઓફિસનો પ્રારંભ મારા હસ્તે થયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter