કચ્છના ઘડુલી-સાંતલપુર માર્ગને મંજૂરીઃ

Monday 01st December 2014 10:19 EST
 

મારૂતિનો બહુચરાજીસ્થિત પ્લાન્ટ ૨૦૧૭માં શરૂ થશેઃ મારુતિ સુઝુકી ઇન્ડિયા લી.ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રણધીરસિંહ કલસીએ જણાવ્યું હતું કે, મારૂતિ કંપનીનો બહુચરાજી પ્લાન્ટ વર્ષ ૨૦૧૭માં શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતનો ઓટો ઉદ્યોગ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેથી આગળ જતા ઓટો ઉદ્યોગની માગમાં વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter