ગુનેરી નિત્ય નિરંજન ગુફાના મહંત બ્રહ્મલીન થયા

Friday 17th April 2015 08:38 EDT
 

દયાપરઃ તાલુકાના છેવાડેની ગુનેરી નિત્ય નિરંજન ગુફાના મહંત ઉદયગિરિજી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયીઓમાં શોક વ્યાપ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુનેરીના ડુંગરોને કોતરી સ્વહસ્તે ગુફાઓ બનાવનાર મહંતને કેન્સર થયું હતું. બે વર્ષ પહેલાં ગુનેરી ખાતે તેમના દ્વારા પૂ. દયાગિરિજી બાપુના વ્યાસાસને શિવ મહાપુરાણ-કથા તેમ જ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સ્થાનિક વિકાસ માટે સતત કાર્યશીલ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter