કિશોર ભજિયાવાલાની બે પુત્રો સહિત આકરી પૂછપરછ

Wednesday 04th January 2017 05:24 EST
 

સુરતઃ કિશોર ભજીયાવાલા અને તેના બે પુત્રો તેમજ સુરત પીપલ્સ કો.ઓ. બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટ સામે ગાંધીનગર સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા વધુ રૂ. ૧૧૯૮ લાખની રૂ. ૨ હજારની નવી નોટ મળી આવી છે. એટલું જ નહીં સુરત પીપલ્સ કો. ઓ. બેંક સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટના રહેઠાણે પણ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ ચારેય આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter