પાટીદારોને ૨૫ ટકા અનામતઃ શંકરસિંહ

Wednesday 01st November 2017 09:47 EDT
 
 

ગાંધીનગરઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭ની ચૂંટણીમાં ટ્રેક્ટરના નિશાન સાથે ઝંપલાવવાની જાહેરાત કરી છે. તેમનો પક્ષ રાજસ્થાનની ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન પાર્ટી સાથે જોડાણ કરશે અને બન્ને પક્ષ ૧૮૨ સીટ પર ચૂંટણી
લડશે. શંકરસિંહે મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તેમની સરકાર બનશે તો પાટીદારોને ૨૫ ટકા અનામત આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter