પુરુષોત્તમ રૂપાલાની શપથવિધિ બાદ અમરેલીમાં આતશબાજી

Tuesday 05th July 2016 13:59 EDT
 
 

કેન્દ્રીય પ્રધાન મંડળમાં ૧૮ વર્ષ પછી અમરેલી જિલ્લાને સ્થાન મળી રહ્યું હોઈને કેન્દ્રીય પ્રધાન મંડળમાં પુરુષોત્તમ રૂપાલાની શપથવિધિ પૂર્ણ થયા બાદ અમેરિલી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજકમલ ચોક ખાતે આતશબાજી થઈ છે. રૂપાલા હોદ્દાના શપથ લીધા બાદ પાંચમીએ ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા હતા ત્યારે એરપોર્ટ પર જ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter