અજેન્દ્રપ્રસાદની જામીન અરજી ફગાવાઈ

Thursday 11th December 2014 11:15 EST
 

મંદિરમાં સંતાન પ્રાપ્તિની આશ લઈને આવતી મહિલા સાથે વ્યભિચાર કરી તેની વીડિયો સીડી ઉતારવાના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા આઠ વર્ષથી ફરાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના અજેન્દ્રપ્રસાદે ધરપકડ ટાળવા માટે સિટી સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એચ. પી. બક્ષીએ ફગાવી છે. કોર્ટે ચુદાકામાં જણાવ્યું હતું કે આરોપીની ગંભીર ગુનામાં સંડોવણી છતી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter