ઉઠમણું કરનાર જ્વેલર્સ સામે ફરિયાદ

Wednesday 09th October 2019 07:54 EDT
 

સુરતઃ વરાછામાં રહેતા મંગાભાઈ કામાભાઈ રાનાણી (ઉં. ૫૬ વર્ષ) પાસેથી અડાજણમાં એલ પી સવાણી રોડ પર ઓમ જ્વેલર્સના નામથી શોરૂમ ધરાવતા રાજેશ, હિમાંશુ અને તેના સાથીદારોએ ઉધારમાં રૂ. ૧૦.૨૫ કરોડના હીરા લીધા હતા અને એ પછી રૂપિયા આપવાનું નામ લેતા ન હોવાથી મંગાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter