જ્ઞાનમાં વૃદ્ધિ કરે તે જ શિક્ષણઃ પાર્રિકર

Wednesday 14th September 2016 08:41 EDT
 
 

વડોદરાઃ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે ૧૧મીએ કહ્યું હતું કે, શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે તેનો અર્થ નથી. શિક્ષણની સાથે નવી પેઢીમાં જ્ઞાન સંપન્નતા વધે, ઊંડી સમજણ કેળવાય, એનાલિસિસ કરવા અને તારણ કાઢવાની કુશળતા વધે તેવું જ શિક્ષણ જ આવનાર સમયમાં અર્થપૂર્ણ બની રહેશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter