BAPS નૂતન સંસ્કાર ધામમાં પ્રતિષ્ઠા

Wednesday 22nd March 2017 08:12 EDT
 

રાજકોટઃ BAPS દ્વારા રાજકોટની સત્સંગ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજના વડપણમાં રાજકોટમાં બે નૂતન ભવ્ય સંસ્કારધામોમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. ૧૭મીએ BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂ. ડોકટર સ્વામીની હાજરીમાં વિશ્વ શાંતિયક્ષ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ૧૮મીએ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter