કાગધામમાં મોરારિબાપુની રામકથાઃ

Thursday 27th November 2014 09:46 EST
 
 

આ પ્રસંગે ઉપસ્થિત ચારણ સમાજનાં આગેવાનોની સમક્ષ પોતાના મનની વાત રાખતાં બાપુએ કહ્યું હતું કે, ‘સાહિત્યમાં સૌ પરસ્પર બાખડતાં હોય છે જ્યારે ચારણ સમાજ પાસે વિદ્યા છે જે સૌને ભેગા કરે છે.’ બાપુએ કહ્યું હતું કે ચીમનભાઈ વાઘેલા પરિવાર આ કથાનાં યજમાન રહેશે, તેથી ચારણ સમાજે એક રૂપિયો પણ આપવાનો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter