ખનીજ ચોરી કેસમાં કોંગ્રેસી ધારાસભ્યને પોણા કેદ પછી જામીન

Wednesday 06th March 2019 06:03 EST
 

તાલાળાઃ ધારાસભ્ય અને ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડને ખનીજ ચોરીનાં કેસમાં કોર્ટે પહેલીએ ૨ વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. જોકે ચુકાદાના ૧૫ મિનિટમાં જામીન પર મુક્ત થઈ ગયા હતા. તેમની પર ગોચરની જમીનમાંથી ગેરકાનૂની રીતે ૨,૮૩,૫૨૫ મેટ્રિક ટન એટલે કે ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો આક્ષેપ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter