10th May 2024 | Updated at 05:53pm 10th May 2024
Toggle navigation
મનોરંજન
હાસ્ય
જીવનશૈલી
રમતગમત
સાપ્તાહિક રાશિભવિષ્ય
સમાજ
લેખ
સમાચાર
વેપાર
Home
સમાચાર
ગુજરાત
સૌરાષ્ટ્ર
જગન્નાથ પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત
જગન્નાથ પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત
Friday 28th November 2014 05:11 EST
જગન્નાથ પુરી પીઠના શંકરાચાર્ય જગદ્ ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.
સમાચાર
ગુજરાત
સૌરાષ્ટ્ર
Please enable JavaScript to view the
comments powered by Disqus.
comments powered by
Disqus
Sign up
to the free, weekly Gujarat Samachar email newsletter
Tweets by @GSamacharUK