જૂનાગઢ જેલમાં કપરા દિવસો કાઢવા-ઇ મુલાકાતનો સહારો

Tuesday 28th April 2020 15:21 EDT
 

જૂનાગઢઃ જેલમાં રહેલા કેદીઓ દર અઠવાડિયે એક વખત પોતાના પરિવારજનોને રૂબરૂ મળી શકે, પણ કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે હવે રૂબરૂ મુલાકાત શક્ય નથી. આ સ્થિતિ કેદીઓ અને તેમના પરિવારનો બંને પક્ષે કપરી હોય છે. રાજ્યના જેલ તંત્રએ કેદીઓ માટે ખાસ ઇ મુલાકાતની વ્યવસ્થા ગોઠવી છે. જેમાં જૂનાગઢ જેલમાં બંને પક્ષે ભાવુક દૃશ્યો સર્જયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter