જૂનાગઢ પાસે રૂ. સાત કરોડની લૂંટઃ

Saturday 06th December 2014 05:56 EST
 

• ગીરનું સિંહ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલશેઃ એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ એવા ગીર જંગલમાં સાવજોનો સંવનનકાળ પૂરો થયો છે. હવે ૧૬ ઓક્ટોબરથી આ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાશે. દર વર્ષે ૧૫ જૂનથી ૧૬ ઓક્ટોબર સુધી વર્ષાઋતુના દિવસોમાં ચાર મહિના માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ હોય છે. ગત ૧૬ ઓક્ટોબર ૨૦૧૩થી ૧૫ જૂન ૨૦૧૪ સુધીમાં ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં ૪.૮૫ લાખ પ્રવાસીઓ આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter