ઝૂંપડપટ્ટીની ૫૧ દીકરીના હસ્તે શો-રૂમનું ઉદઘાટન કરાયું

Wednesday 04th October 2017 10:02 EDT
 

રાજકોટઃ નહીં કોઈ કલાકાર, નહીં કોઈ નેતા, નહીં કોઈ સેલિબ્રિટી, નહીં કોઈ સંત-મહંત. રાજકોટના અમીનમાર્ગ ઉપર આવેલા કપડાંના એક શો-રૂમનું ઉદઘાટન ઝૂંપડપટ્ટીની ૫૧ દીકરીઓના હસ્તે કરી સાથે ‘પ્રિટિઝ શો રૂમ’ અને ‘પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી તમામ ૫૧ દીકરીઓના શિક્ષણને પણ દત્તક લેવાનો નિર્ણય તાજેતરમાં કરી સમાજ સમક્ષ અનુકરણી અને નવતર અભિગમ દાખવવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter