દ્વારકાધિશના શરણમાં...

Thursday 29th February 2024 05:09 EST
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાનને આવકારવા જગત મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાને દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter