પાલિતાણામાં ૧૦૮ ફૂટની દાદા આદિનાથજી મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ

Monday 19th January 2015 11:54 EST
 
 

પૂ. મહારાજ સાહેબ, આર્ચાય ભગવંતોની ઉપસ્થિત વચ્ચે આ ઐતિહાસિક પ્રતિષ્ઠામાં હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જંમ્બુદ્વિપ ખાતે મુખ્ય લાભાર્થી મેનકાબેન નીતિનભાઇ સરકાર તથા કમલાબેન બાબુલાલ શાહ પરિવાર તથા પ્રતિષ્ઠામાં દામિનીબેન નિતિશભાઇ સરકાર પરિવાર તેમ જ ભારતભરના વિવિધ જૈન સંઘોએ નિર્માણમાં ભાગ લીધો હતો. મહોત્સવમાં ૧૨૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter