પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત

Friday 28th November 2014 05:23 EST
 
જગન્નાથપુરીપીઠના શંકરાચાર્ય જગદ્ ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.
 

જગન્નાથપુરી પીઠના શંકરાચાર્ય જગદ્ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter