શારદાપીઠમાં શંકરાચાર્યજીના આશીર્વાદ...

Saturday 02nd March 2024 05:09 EST
 
 

વડાપ્રધાને દેશની ચાર પીઠમાં સ્થાન ધરાવતી દ્વારકા શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ - પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકત લીધી હતી. વડાપ્રધાને મંદિરમાં દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. જગત મંદિરમાં પુજારીએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વડાપ્રધાનને પાદુકાપુજન કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter