૧૪૯ બેઠક આવે તોય સરઘસ કાઢવાનું નહીંઃ શાહ

Wednesday 22nd November 2017 08:45 EST
 
 

જૂનાગઢ: શહેરની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોમાં ઉત્સાહનું સિંચન કરતા જણાવ્યું હતું કે, ૧૪૦ બેઠક આવે તો પણ એકેય ઉમેદવારે વિજય સરઘસ કાઢવાનું નથી. જૂનાગઢ ભાજપ દ્વારા કાળાધન વિરોધી દિવસની થયેલી ઉજવણીમાં મોતીબાગ ચોકથી સહી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સીધા જ ખામધ્રોળ બાયપાસ ચોકડી સ્થઇત ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા. નવનિર્મિત કાર્યાલય નિહાળી ખુશીથી લાગણી વ્યક્ત કરતા તેઓએ જૂનાગઢ, ગીર સોમનાથ અનો પોરબંદર જિલ્લાના આગેવાનો સાથે અહીં બેઠક યોજી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter