હિન્દુઇઝમ: ટ્રેડિશન એડેપ્ટેશન આઇડેન્ટિટીનું વિમોચન

Wednesday 13th April 2016 07:35 EDT
 

અમદાવાદઃ  બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતેના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં  ‘સ્વામિનારાયણ હિન્દુઇઝમ: ટ્રેડિશન એડેપ્ટેશન આઇડેન્ટિટી’ પુસ્તકનું રવિવારે વિમોચન રાજ્યપાલ ઓ. પી. કોહલીએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકનું સંપાદન અમેરિકાની વેબશ કોલેજના તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રોફેસર એમેરેટ્સની સાથે સંસ્થાપક-નિયામક એવા વિદેશી વિદ્વાન પ્રો. રેમન્ડ બ્રેડી વિલિયમ્સે કર્યું છે. આ પુસ્તકના અન્ય યુવા સંપાદક પ્રો. યોગી ત્રિવેદી કોલંબિયા યુનિ.માં પત્રકારત્વ વિભાગમાં એડજન્ટ પ્રોફેસર હોવાની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ પદો પર પીએચ.ડી. કરી રહ્યાં છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter