‘હિન્દુઓના ૧૦ હજારનાં ટોળાં સામે માત્ર ૪ કોન્સ્ટેબલ હતા’

Wednesday 29th November 2017 06:04 EST
 

અમદાવાદ: નરોડા ગામ કેસમાં ૨૨મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં ૭ સ્વતંત્ર સાક્ષી એવા પોલીસ કોન્સ્ટેબલોની જુબાની અંગે સરકારી વકીલે દલીલો કરી હતી. જેમાં જોશીવાડા મુસ્લિમ મહોલ્લા પાસે ૧૦ હજાર હિન્દુઓના ટોળા સામે માત્ર ૪ પોલીસ કોન્ટેબલો ફરજ બજાવતા હતાં. તેમની પાસે માત્ર ૧૦ રાઉન્ડ ફાયર હતાં. તેમણે માગેલી વધુ પોલીસ ફોર્સ મળી હોત તો કૃત્ય સજાર્યુ ના હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter