BSNLના ૭૯ હજાર કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ

Thursday 06th February 2020 07:44 EST
 

નવી દિલ્હીઃ દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ કરજમાં ડૂબેલી છે. એમાંથી બહાર નીકળવા માટે કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમના ભાગરૂપે લગભગ ૭૮,૫૫૯ કર્મચારી એક સાથે નિવૃત્ત થયા હતા. બીએસએનએલના કુલ કર્મચારીઓની સંખ્યા અત્યાર સુધી ૧,૬૩ લાખ હતી. ૭૮,૫૫૯ અધકારીઓ-કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થતા હવે કર્મચારીઓની સંખ્યા ૮૫ હજાર જેટલી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter