RBIએ મેહુલ સહિત ૫૦ નાદારોના રૂપિયા માંડી વાળ્યા

Tuesday 28th April 2020 16:20 EDT
 

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળના સવાલ બાદ ૨૭મી એપ્રિલે સ્વીકાર્યું હતું કે તેઓ ભાગેડુ મેહુલ ચોકલી સહિત ૫૦ જેટલા વિલકુલ ડિફોલ્ટરોની રૂ. ૬૮૬૦૭ કરોડની લોનની રકમ જતી કરવામાં આવી છે. આ યાદીમાં ટોચનું સ્થાન આઇટી, પાવર, સોના-ડાયમંડ જ્વેલરી, ફાર્મા સહિત અન્ય અર્થ વ્યવસ્થાના અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter