અલ્લાહાબાદનું નામ પ્રયાગરાજ કરવા કેન્દ્રની મંજૂરી

Friday 04th January 2019 01:48 EST
 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા માટેની કેન્દ્ર સરકારને અરજી કરી હતી. કુંભમેળાના ૧૫ દિવસ અગાઉ જ કેન્દ્ર સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રયાગરાજમાં કુંભ મેળાની શરૂઆત ૧૫ જાન્યુઆરીએ મકર સંક્રાતિના દિવસે થશે અને તેનું સમાપન ચાર માર્ચે શિવરાત્રિના દિવસે થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter